ગુજરાતી સાહિત્યના બે સમર્થ વિદ્વાનો - ડૉ ચંદ્રકાન્ત ટોપીવાળા અને ડૉ સિતાંશુ યશશ્ચંદ્ર.
બંનેને પરસ્પર માટે જેટલો પ્રેમાદર છે તેટલો જ પ્રેમાદર ગુજરાતી વાચકો, વિદ્યાર્થીઓ અને લેખકોને આ બંને વિદ્વાનો માટે છે. ગુજરાતી સાહિત્યના કોઈ પણ મહત્વના કાર્યમાં બેઉ વિદ્વાનો પરસ્પરના સહજ પર્યાય બની શકે તેટલા સમર્થ છે.
પરિષદપ્રમુખની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. જે સભ્યોએ હજી પણ મતદાન કરવાનું બાકી હોય તેમને આગ્રહભરી વિનંતી કે ડૉ. સિતાંશુ યશશ્ચન્દ્રને તમારો મત આપી, આજે જ, હમણાં જ, પરિષદકાર્યાલયને સરનામે રવાના કરશો.
।।મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો।।
।। હમણાં જ આપો, સિતાંશુને જ મત આપો।।
ઇતિ મતદાન-વચન
પરેશ નાયક
No comments:
Post a Comment