ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી
2018-2020
બે
જયન્ત પંડયા અને બકુલ ત્રિપાઠી વચ્ચેની ચૂંટણી મહત્વની હતી કેમકે એનાથી પરિષદમાં લોકશાહી પ્રક્રિયાની પુનઃસ્થાપના થઈ શકી. ચંદ્રકાન્ત ટોપીવાળા અને નાનુભાઈ નાયક વચ્ચેની ચૂંટણી મહત્વની હતી કેમકે એનાથી પરિષદમાં સાહિત્યિક ધોરણો ઉપર ફરી એક વાર ભાર મુકાયો.
બળવંત જાની અને સિતાંશુ યશશ્ચંદ્ર વચ્ચેની ચૂંટણી ઉપરની બન્ને ચૂંટણીઓ જેટલી જ મહત્વની છે. કેમકે એનાથી સ્વાયત્તત્તા અને સર્જનશીલતા માટેની પરિષદની પ્રતિબદ્ધતા સુદ્રઢ બનશે.
।। મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ।।
।। 'સ્વાયત્તતા' અને સિતાંશુને જ મત આપો ।।
ઇતિ વારતા
પરેશ નાયક
No comments:
Post a Comment