ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખની ચૂંટણી
2018-2020
બે
સાહિત્ય કલાઓની કલા છે.
ચૂંટણી એ લોકશાહી-રાજકારણની કલા છે.
2018-2020
બે
સાહિત્ય કલાઓની કલા છે.
ચૂંટણી એ લોકશાહી-રાજકારણની કલા છે.
કવિ સિતાંશુ યશશ્ચંદ્ર અને ડૉક્ટર બળવંત જાની ચૂંટણીના મેદાનમાં છે.
કવિ સાહિત્યના કલાકાર છે. બળવંત રાજકારણના કલાકાર છે.
તમારો મત કોને આપશો?
પરેશ નાયક
No comments:
Post a Comment